દોસ્તો,
કવિશ્રી રમેશ પારેખની આ ચાર જાણીતી રચનાઓ
એક સાથે સહુ પ્રથમ વખત ભાવનગરમાં શ્રી સુરેશ જોષી અને શ્રદ્ધા શ્રીધરાણીના કંઠે ભાવનગરમાં સુરે શણગારી સાંજ કાર્યક્રમ અંતર્ગત ગવાઈ.
આજે આપણે સાંભળીએ અને હરિને સપનાથી રુદિયા સુધી લઈ આવીએ – બરાબર ને?
https://madhuvan1205.files.wordpress.com/2011/12/avya_hari.jpg